પર્યુષણ પર્વનો આજે ચોથો દિવસ : પર્યુષણ એ ગુરુના સાંનિધ્યમાં સત્યની સમજ પ્રાપ્ત કરી, ભૂલોનો એકરાર કરીને હૃદયને સ્નાન કરવાનો શુભ અવસર
પર્યુષણ પર્વ તમારા નેચરને ચેન્જ કરવા માટે આવે છે... પરિગ્રહને પૂણ્ય પરિગ્રહ બનાવવાની સમજ આવી જાય તો પર્યુષણ સાર્થક થઈ જાય સિટી...