Loading Please Wait !!!

સુરેન્દ્રનગર

મૂળીમાં કોંગ્રેસ યુવા નેતા પર છરીથી હુમલો: કાર આંતરી ચાવી કાઢી ₹13 હજારની લૂંટ ચલાવી

  ગેસ કનેક્શન મુદ્દે થયેલી જૂની બોલાચાલીની અદાવત રાખી ગઢાદ ગામ નજીક કાર રોકી હુમલો કર્યો શિવરાજસિંહે છરી વડે વાર કરતાં...

કાઠિયાવાડી સંસ્કૃતિની છાપ એટલે પ્રસિદ્ધ તરણતરનો મેળો સોમવારથી શરૂ

તૈયારી પૂર્ણ : 105 કર્મીઓ, 24 કલાક ફરજ પર તૈનાત 25 પારંપરિક સાંસ્કૃતિક સ્પર્ધાઓ ઝળકશે મેળામાં જામશે લોકકળાના મહારંગ લોકગીત, ભજન,...

સુરેન્દ્રનગર મનપાના નવા ડેપ્યુટી કમિશ્નર પારસ મકવાણાનું સમસ્ત દરજી સમાજ દ્વારા ભવ્ય સન્માન

  સુરેન્દ્રનગર મહાનગરપાલિકા કચેરી ખાતે દરજી સમાજના અગ્રણીઓએ યોજ્યો સન્માન સમારોહ શાલ, બુકે અને લક્ષ્મીનારાયણ ભગવાનની છબી...

રાજ્યમંત્રી કમલેશ પટેલે વઢવાણ-સુરેન્દ્રનગર લોકમેળા માણ્યા: ઝાલાવાડની લોકસંસ્કૃતિની રંગત જામી

  નાણાં અને જેલ રાજ્યમંત્રી કમલેશ પટેલે વઢવાણ ધરોહર અને સુરેન્દ્રનગર વિરાસત મેળાની લીધી મુલાકાત ઝાલાવાડી પાઘડી, કોટી, અજરામર...

₹38 લાખની ઓનલાઈન છેતરપિંડીમાં ફરાર આરોપી ઝડપાયો: રાજકોટ રેન્જ ટીમની મોટી કાર્યવાહી

  રાજકોટ રેન્જ ટીમે ચોક્કસ બાતમી આધારે સુરેન્દ્રનગર રિવરફ્રન્ટ પાસેથી દબોચ્યો વઢવાણના મોટાપીર ચોક વિસ્તારના રહેવાસી સૈફ...

સુરેન્દ્રનગરમાં ભવ્ય સંસ્કૃત ગૌરવ યાત્રા: કલેક્ટરની ઉપસ્થિતિમાં પ્રસ્થાન

  શિક્ષણ વિભાગ અને ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડના સંયુક્ત ઉપક્રમે આયોજન કલેક્ટર જી.એચ. સોલંકીએ વૈદિક મંત્રોચ્ચાર સાથે યાત્રાનો...

તરણેતરના ત્રિનેત્રેશ્વર મહાદેવ મંદિરમાં બે શિવલિંગ: પૌરાણિક પાંચાળ ભૂમિનો મહિમા

  વિશ્વ પ્રસિદ્ધ ત્રિનેત્રેશ્વર મહાદેવ મંદિરમાં અતિ પ્રાચીન અને નવીન શિવલિંગના દર્શન ભગવાન વિષ્ણુએ શિવજીને નેત્ર અર્પણ...

સુરેન્દ્રનગરમાં ખેડૂતોને જમીન વળતરમાં 4 ગણો વધારો: કલેક્ટરની બેઠકમાં મોટો નિર્ણય

  જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને યોજાયેલી કમિટીની બેઠકમાં વળતર વધારાયું ખેડૂત પ્રતિનિધિઓ અને સરકારી વેલ્યુઅર્સની હાજરીમાં...

સુરેન્દ્રનગરમાં રાજસ્થાનના આરસથી ભવ્ય BAPS સ્વામિનારાયણ મંદિર બનશે

  મહંત સ્વામી મહારાજના સંકલ્પથી 2 એકરમાં આરસપહાણનું ભવ્ય મંદિર કંડારાશે કુલ 20 એકર સંકુલમાં 4000 ભક્તો માટે વિશાળ સત્સંગ હોલ તૈયાર...

ચોટીલા પ્રાંત અધિકારી એચ.ટી. મકવાણાની બદલી રોકવા 15 ગામ મેદાને

  ચોટીલા, થાન અને મૂળીમાં ગેરકાયદે ખનન અને દબાણો દૂર કરી જમીનો મુક્ત કરાવી દિવસમાં 18 થી 20 કલાક કામ કરી ગરીબોના પ્રશ્નો ઉકેલનારા...