Loading Please Wait !!!

ધર્મ

પર્યુષણ પર્વનો આજે ચોથો દિવસ : પર્યુષણ એ ગુરુના સાંનિધ્યમાં સત્યની સમજ પ્રાપ્ત કરી, ભૂલોનો એકરાર કરીને હૃદયને સ્નાન કરવાનો શુભ અવસર

  પર્યુષણ પર્વ તમારા નેચરને ચેન્જ કરવા માટે આવે છે... પરિગ્રહને પૂણ્ય પરિગ્રહ બનાવવાની સમજ આવી જાય તો પર્યુષણ સાર્થક થઈ જાય સિટી...

પર્યુષણનો આજે ત્રીજો દિવસ : પર્યુષણ પર્વમાં 280 વિદ્યાર્થી 8 દિવસ સાધુ જીવન જીવશે સ્નાન નહીં, પગરખા-ફોનનો ત્યાગ કરશે

મોબાઈલની જગ્યાએ પ્રતિક્રમણ સુવિધાની જગ્યાએ સંયમ સિટી ન્યૂઝ@રાજકોટ   સ્કૂલમાં વિદ્યાર્થીઓ પુસ્તકો, મોબાઇલ, શૂઝ અને સુવિધાઓ...

પર્યુષણ પર્વ બીજો દિવસ : આચાર્ય મહાશ્રમણે વર્ણવ્યો મહિમા

  પર્યુષણ; જીવનને બહારથી નહીં, અંદરથી બદલવાનું મહાપર્વ સુખની શોધમાં મનુષ્ય આખી જિંદગી પ્રયાસ કરે છે, પરંતુ કાયમી અને નિરપેક્ષ...

14 સપ્ટેમ્બરથી ગણેશોત્સવ 2026 નો પ્રારંભ: જાણો ગણપતિ સ્થાપનાની સાચી દિશા અને વાસ્તુ શાસ્ત્ર

  14 સપ્ટેમ્બર ગણેશ ચતુર્થીથી શરૂ થઈને 25 સપ્ટેમ્બર અનંત ચતુર્દશી સુધી ચાલશે દસ દિવસીય ઉત્સવ ભગવાન ગણેશ બુદ્ધિ, સિદ્ધિ અને વિઘ્નો...

ઘરના ઉંબરે મૂકો આ નાનકડી વસ્તુ: ધનલાભ અને સુખ-સમૃદ્ધિ માટે અચૂક વાસ્તુ ઉપાય

  વાસ્તુશાસ્ત્ર મુજબ મુખ્ય પ્રવેશદ્વાર જ ઘરમાં ઊર્જા અને સૌભાગ્યના સંચારનું મુખ્ય કેન્દ્ર છે તાંબા કે પિત્તળના પાત્રમાં...

શ્રી કૃષ્ણની 16 કલા

જય શ્રી કૃષ્ણ ભગવાન શ્રીકૃષ્ણની ૧૬ કલાઓ ભગવાન કૃષ્ણ ૧૬ કલાથી પરિપૂર્ણ હોવાથી તેમને પૂર્વાવતાર કહેવાય, અહીં કથા વાર્તા મોસરી આપુ...

મધ્યરાત્રિએ 11:57 થી 12:43 સુધી કાન્હાની પૂજાનો શુભ સમય: જાણો લાડુ ગોપાલ અભિષેક વિધિ

  4 સપ્ટેમ્બરની મધ્યરાત્રિએ અષ્ટમી અને રોહિણી નક્ષત્રનો વિશેષ યોગ રચાતો હોવાથી તે દિવસે જ ઉજવણી થશે મધ્યરાત્રિના 46 મિનિટના...

3 સપ્ટેમ્બરે ઉજવાશે મોટી શીતળા સાતમ: ટાઢા ભોજન અને પૂજા અર્ચનાનું વિશેષ મહત્વ

  શ્રાવણ વદ સાતમ તારીખ 3 સપ્ટેમ્બર 2026, ગુરૂવારના રોજ ભક્તિભાવપૂર્વક ઉજવાશે સપ્તમી તિથિ 3 સપ્ટેમ્બરે સવારે 06:12 વાગ્યાથી શરૂ થઈ 4...

રાંધણ છઠ્ઠ અને હળછઠનો મહિમા: બલરામ જયંતિથી લઈને ચૂલો ઠારવાની પૌરાણિક પરંપરા

  રાત્રે રાંધણ ગેસ કે ચૂલાની પૂજા કરી તેને ઠારી દેવાની વર્ષો જૂની પરંપરાનું પાલન માન્યતા મુજબ શીતળા માતા ચૂલામાં આળોટી શાંતિ...

આવતીકાલે નાગપાંચમ: તિથિ ક્ષય હોવાથી મંગળવારે આખો દિવસ પર્વ મનાવાશે, જાણો પૂજાવિધિ અને મુહૂર્ત

  મંગળવારે સવારે 7:41 વાગ્યાથી નાગપાંચમનો પ્રારંભ, બુધવારે સૂર્યોદય પહેલાં તિથિ પૂર્ણ થતી હોવાથી મંગળવારે પર્વ ઘરના પાણીયારે...

આજે બોળચોથ સાથે શ્રાવણી તહેવારોનો પ્રારંભ: ગાય-વાછરડાના પૂજનનું મહત્વ અને શુભ મુહૂર્ત

  31 ઓગસ્ટ સવારે 08:51 થી 1 સપ્ટેમ્બર સવારે 07:42 વાગ્યા સુધી બોળચોથની તિથિ રહેશે કંકુ, ચોખા, ફૂલહાર અને રૂના નાગલા અર્પણ કરી ગાય-વાછરડાની...