જામનગરમાં મહાવીર જયંતીનો ઉત્સાહ: 'ત્રિશલા નંદન'ના જયઘોષ સાથે નીકળી ભવ્ય રથયાત્રા, ચાંદીના રથો બન્યા આકર્ષણનું કેન્દ્ર!
શહેરના 26 જૈન સંઘો એકઠા થયા - ચાંદી બજારથી પેલેસ રોડ સુધી ભક્તિમય માહોલ, નાસિક બેન્ડના તાલે ઝૂમ્યા શ્રદ્ધાળુઓ શેઠજી દેરાસરથી પેલેસ...