જૂનાગઢમાં ખેડૂતોના પ્રશ્ને કલેક્ટર-GEB ને આવેદન: સૌની યોજનાનું પાણી છોડવા ઉગ્ર માંગ
ધારાસભ્ય ગોપાલ ઈટાલીયા અને યુવરાજસિંહ જાડેજાની આગેવાનીમાં આવેદનપત્ર અપાયું વિસાવદર, ભેસાણ અને જૂનાગઢના ડેમ-વોંકળામાં સૌની...
ધારાસભ્ય ગોપાલ ઈટાલીયા અને યુવરાજસિંહ જાડેજાની આગેવાનીમાં આવેદનપત્ર અપાયું વિસાવદર, ભેસાણ અને જૂનાગઢના ડેમ-વોંકળામાં સૌની...
» મંદિર પરિસરમાં નિકળેલ પાલખીયાત્રા સમયે હર હર મહાદેવનો નાદ ગુંજી ઉઠ્યો » સંતો-મહંતો, મહાનુભાવો અને નેતાઓ સોમનાથ મહાદેવના...
કૂવાઓમાં પાણીના સ્તર ઊંડા જતાં વીજળી હોવા છતાં પિયત આપવું બન્યું અશક્ય મગફળીમાં સુયા ફૂટવાના સમયે જ વરસાદ ખેંચાતા પાક બળી...
ઝાંઝરડા રોડ પર ભક્તિદ્વાર એપાર્ટમેન્ટ પાસે 6 મીટરનો રસ્તો સાંકડો કરી દેવાયો હતો અરજદાર વિરેન્દ્ર શાહની ઓનલાઇન ફરિયાદ બાદ...
» બિનજરૂરી રીતે દોઢ કલાક સુધી ઓડીસમાં વીજ ઉપકરણો ચાલુ રાખ્યાનો નગરસેવકોનો આક્ષેપ » ચીફ ઓફિસરને લેખિત રજૂઆત કરી સીસીટીવી ફૂટેજ...
ભાવનગરમાં ઝેરી દારૂથી 9 મોત અને 35 થી વધુ લોકો સારવાર હેઠળ નૈતિક જવાબદારી સ્વીકારી ગૃહમંત્રી હર્ષ સંઘવી રાજીનામું આપે તેવી...
સાંજ સુધીમાં 1.43 લાખથી વધુ ભાવિકોએ શીશ ઝુકાવ્યું; 91 ધ્વજાપૂજા, 73 સોમેશ્વર મહાપૂજા અને મહામૃત્યુંજય યજ્ઞમાં 57 હજારથી વધુ આહુતિ સિટી...
સુરેન્દ્રનગર-રાજકોટના બદલે હવે ધોળકા-ધંધુકા-બોટાદ થઈ વેરાવળ જશે બોટાદ રેલવે સ્ટેશને કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણીયાએ આપી...
ગિરનાર નજીક દોલતપરા સ્થિત પૌરાણિક શિવાલયમાં વહેલી સવારથી ભીડ નરસિંહ મહેતાની 7 દિવસની કઠોર સાધના અને ઈન્દ્રદેવની મુક્તિની...
RTIમાં ખુલાસો : મેળામાં કલાકારોને ખુલ્લા હાથે વ્હાલી કેમ ? સરકારના આયોજનમાં કલાકારોને આટલા રૂપિયા કેમ આપ્યા? સિટી ન્યૂઝ @...
બિલ્ડરપુત્ર યશ માળીની ફરિયાદના આધારે ક્રાઇમ બ્રાન્ચે કરી અટકાયત 2 થી 5 ટકા વ્યાજ વસૂલી પ્લોટ અને દુકાનો પડાવી લીધી...
હત્યાના આરોપીને વચગાળાના જામીન અપાવવાના પ્રયાસમાં સર્ટિફિકેટની વિશ્વસનીયતા સામે સવાલ સિટી ન્યૂઝ@રવિ અખ્ખર–ગીર સોમનાથ વેરાવળ...