કીર્તિ પટેલ માનસિક ?
- સિનિયર સાયકોલોજિસ્ટનું શું માનવું છે ?
- આ પ્રકારની માનસિક બિમારીને એટૅન્શન સિકિંગ બિહેવિચર કહેવાય
સાયકોલોજીસ્ટ ડોક્ટરોએ શું કહ્યું
-
કોઈનો ડર નહીં, અલફેલ બોલીને હિંમત બતાવવી, આવા લોકોને સાયકોલોજીકલી અસર થઈ હોય છે
-
એટૅન્શન સિકિંગ બિહેવિચર બતાવનારા લોકો મોટાભાગે નેગેટીવ પબ્લિસિટીનો જ ઉપયોગ કરે છે
-
લોકોની વાહવાહી મેળવવા રિસ્કી બિહેવિચર પણ કરે છે
-
આવા લોકો એવું જ માને છે કે હું જે કહું છું તે બરાબર કહું છું
સિટી ન્યૂઝ@સુરત
કોઈથી ડર ન રહેવો. પોલીસ સામે અલફેલ બોલીને હિંમત બતાવવી. આવા લોકોને સાયકોલોજીકલી અસર થઈ હોય છે. અમદાવાદના સિનિયર સાયકોલોજિસ્ટ ડૉ. પ્રશાંત ભીમાણી કહે છે, આ પ્રકારની માનસિક બિમારીને એટૅન્શન સિકિંગ બિહેવિચર કહેવાય. આવા લોકો બીજાઓનું એટૅન્શન સતત પોતાના તરફ રહે તેવા પ્રયાસો કરતા રહે છે. એટૅન્શન સિકિંગ બિહેવિચર બતાવનારા લોકો મોટાભાગે નેગેટીવ પબ્લિસિટીનો જ ઉપયોગ કરે છે. ડૉ. પ્રશાંત ભીમાણીએ કહ્યું, આવા લોકો પિયર પ્રેશરની ટેકનિક અપનાવા કરે છે. પિયર પ્રેશર
એટલે પોતાના લોકો વચ્ચે રૂઆબ બતાવવો. લોકોની વાહવાહી મેળવવા રિસ્કી બિહેવિચર પણ કરે છે. સોશિયલ મીડિયાનો આશરો લઈને ખોટી ‘બહાદુરી’ બતાવનારસ લોકોને સાયકોપેથિક કે સોશિયોપેથિક પણ કહેવાય. કીર્તિ પટેલ જેવા લોકો એવું જ માને છે કે હું જે કહું છું તે બરાબર કહું છું. આવા લોકો શૌર્યની બહાદુરીની પરિભાષા સમજતા નથી. મુંબઈનો જ દાખલો લઈ લો. ત્યાંં રીલ્સના ચક્કરમાં રોજ ઘણા યુવાનો લોકલ ટ્રેનમાંથી બહાર લટકે છે. લોકલમાંથી પડીને કે થાંભલે અથડાઈને મોત પામવાનો એવરેજ રેશિયો રોજનો જ છે. રોજ એકનું મોત તો થાય જ છે. અને જ એટૅન્શન સિકિંગ બિહેવિચર કહે છે.
દહેશતભર્યો ડ્રામા : ત્રીજા એકાઉન્ટથી ધમકીભર્યા રીલ્સ બનાવી વાયરલ કરી
ઇન્સ્ટા બ્લોક પછી કીર્તિ પટેલ બેકાબુ : AK47થી ગુજરાત ધ્રુજવવાની ધમકી; પોલીસને ખુલ્લી ચેલેન્જ !
મેટા કંપનીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો યુથને મેસેજ આપ્યો તે વિડીયો હટાવી દીધો. મેટાએ માફી પણ માગી. દિલ્હીના જંતર-મંતર પર આંદોલન કરનારા જેન ઝીને આઈન્ટીફાઈ કરી કરીને તેમના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ બ્લોક કરવામાં આવી રહ્યા છે. આની વચ્ચે ગુજરાતમાં ચર્ચાનું કેન્દ્ર કીર્તિ પટેલનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ છે. ૧.૩ લાખ ફોલોઅર્સના જોરે પોલીસને પણ ધમકાવતી કીર્તિ પટેલનું
ઉદાસવલી, મૂર્ગીકુંડમાં મંજૂરી વગર સ્નાન કરવા ઘُસી જવું. આવા કૃતો તે ઇન્સ્ટાગ્રામમાં ફેમસ થવા કર્યા કરતી. તેના બોલ્ડ નેચરના કારણે ઇન્સ્ટાગ્રામમાં બે એકાઉન્ટ ‘Kirti__patel_ official૧૧૪૩’ અને ‘Kirti_ni_moj૧૧૪૩’ પર ફોલોઅર્સ વધતા ગયા. ફોલોઅર્સની સંખ્યા ૧.૩ મિલિયન એટલે ૧૩ લાખે પહોંચી ગઈ. સુરત પોલીસના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં તેની સામે ગુના નોંધાયેલા છે. સુરત ઝોન-૧ના DCP આલોક કુમારે કહ્યું કે આગળની કાર્યવાહી કે ધીસામાં રાખીને સાયબર ક્રાઇમ ડિપાર્ટமெન્ટે અલગ અલગ રિક્વેસ્ટ સાયબર ક્રાઈમ ડિપાર્ટમેન્ટમાં કરવામાં આવી હતી. પોલીસની અરજીઓને ધ્યાનમાં રાખીને સાયબર ક્રાઈમ ડિપાર્ટમેન્ટે આગામી કાર્યવાહી કરી અને કીર્તિ પટેલના બંને ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ભારતમાં બ્લોક કરી દીધા. આટલું સમજીયા પછી તમને સવાલ એ થશે કે, ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પોલીસે બ્લોક કર્યા?
ઇન્સ્ટાગ્રામ નામનું હથિયાર પોલીસે છીવી લીધું છે. છતાં કીર્તિએ AK47 લખેલું ત્રીજું એકાઉન્ટ ખોલ્યું ને પોલીસને પડકાર ફેંક્યો. હવે શું થશે? કીર્તિ પટેલ સામે ૨૦૧૭થી ૨૦૨૧ એમ ૯ વર્ષ દરમિયાન ૧૦ ગુના નોંધાયા. મારામારી, ધાકધમકી, ખંડણી