Loading Please Wait !!!

અમદાવાદ

અમદાવાદ કોંગ્રેસને ચૂંટણી પૂર્વે મોટો ફટકો: બહેરામપુરાના પૂર્વ કોર્પોરેટર તસ્લીમ આલમની જમીન કૌભાંડમાં ધરપકડ!

ખોટું પેઢીનામું બનાવી જમીન હડપવાનો ગંભીર આરોપ – કપડવંજ પોલીસે કરી મોટી કાર્યવાહી ખેડા જિલ્લામાં આચરી છેતરપિંડી – ખોટા ખેડૂત...

નારાયણ સાંઈ અને જાનકી દેવીના છૂટાછેડા મંજૂર: કોર્ટે પત્નીને 2 કરોડ રૂપિયા ચૂકવવાનો આપ્યો આદેશ!

8 વર્ષની કાનૂની લડાઈનો આખરે અંત – ઈન્દોર ફેમિલી કોર્ટે ભરણપોષણ મામલે સંભળાવ્યો આકરો ચુકાદો 2008માં શરૂ થયેલા લગ્નજીવનનો કરુણ અંશ –...

અમદાવાદ ઢોસા કાંડમાં પોલીસ એક્શનમાં: બે બાળકીઓના શંકાસ્પદ મોત બાદ દફનાવેલો મૃતદેહ બહાર કઢાયો!

ચાંદખેડામાં ખીરાના કારણે ફૂડ પોઈઝનિંગનો આક્ષેપ - FSL અને પોલીસની હાજરીમાં હવે થશે પોસ્ટમોર્ટમ ઘનશ્યામ ડેરીના માલિકનો બચાવ: "અમે 125...

કોંગ્રેસની યાદીમાં 'કેસરિયો' વિવાદ: ભાજપમાં ગયેલા નેતાને ટિકિટ મળતા કાર્યકરો લાલઘૂમ, ફોટો વાઈરલ કરી પૂછ્યા સવાલો!

રમીઝ રાજાએ કોંગ્રેસમાં 'ઘરવાપસી' ક્યારે કરી? - રામોલ-હાથીજણ અને વટવા બેઠક પર ઉમેદવારો સામે બળવો મોડી રાત્રે જાહેર કરેલી યાદીમાં...

અમદાવાદની 133 શાળાઓ પર DEOની 'સર્જિકલ સ્ટ્રાઈક': ₹2.91 કરોડની રિકવરી મુદ્દે પ્રોપર્ટી જપ્ત કરવાની ચીમકી!

મણિનગરની જય સોમનાથ શાળાના ₹62.55 લાખ બાકી - વર્ષો જૂની ઉઘરાણી માટે કલેક્ટરને કરાશે જાણ ખાતાકીય ઓડિટમાં ખુલી મોટી પોલ - રિકવરી પેન્ડિંગ...

પરીક્ષાના પહેલા જ દિવસે શિક્ષણ જગત કલંકિત: ફી બાકી હોવાથી સૌરભ સ્કૂલે વિદ્યાર્થીઓને બહાર કાઢ્યા!

નવા વાડજની શાળામાં વાલીઓનો ભારે હોબાળો - ૨૦થી વધુ બાળકોને પરીક્ષા આપતા અટકાવ્યાનો ગંભીર આક્ષેપ "ફી ભરો તો જ પેપર લખવા દઈશું" - શાળા...

ઇન્દ્રપુરી વોર્ડની હાલત નર્કાગાર જેવી: છ મહિનાથી રોડ બંધ અને કોર્પોરેટરો ગાયબ, જનતામાં ભારે રોષ!

ચૂંટણી ટાણે નેતાઓ મેદાને પણ પ્રજા ત્રાહિમામ - વરસાદમાં કેડ સમાં પાણી અને બિસ્માર રસ્તાથી લોકો પરેશાન "ભાજપના નામે મત લઈ જાય છે પણ...

અમદાવાદમાં ઢોસાનું ખીરું જીવલેણ બન્યું: બે માસૂમ બાળકીઓના મોત, માતા-પિતાની હાલત અત્યંત ગંભીર!

ચાંદખેડામાં બજારના ખીરામાંથી ઢોસા બનાવી ખાતા આખો પરિવાર ઝપેટમાં - 3 મહિના અને 4 વર્ષની દીકરીઓએ જીવ ગુમાવ્યો સવારે અચાનક ઊલટીઓ થવા...

અમદાવાદમાં ઓવૈસીની એન્ટ્રી: ખાનપુરની જાહેર સભાથી AIMIM ના ચૂંટણી પ્રચારના શ્રીગણેશ!

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AIMIM 630 બેઠકો પર લડશે - આજે સાંજે જે.પી. ચોકમાં શક્તિ પ્રદર્શન 48 ઉમેદવારો સાથે અમદાવાદ મનપામાં...

કોંગ્રેસ કાર્યાલયમાં બેઠકોનો ધમધમાટ:જંબુસરના પૂર્વ MLAની કોંગ્રેસમાં ઘરવાપસી, કહ્યું- પ્રેમસ્વરૂપ સ્વામીના આદેશથી જોડાઈ રહ્યો છું, રાજકોટમાં 20 ઉમેદવારોને ફોન આવ્યો અમદાવાદઅમુક પળો પેહલા ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું બ્યૂગલ ફૂંકાઈ ચૂક્યું છે. 26 એપ્રિલે એક જ તબક્કામાં 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયતની 10,005 બેઠકોની ચૂંટણી યોજાવાની છે, ત્યારે ભાજપ સહિતના પક્ષોએ ઊમેદવારોની પસંદગી પ્રક્રિયા તેજ કરી છે. ભાજપની સેન્સ પ્રક્રિયા ચાલી રહી છે, જેમાં અમદાવાદ મહાનગરપાલિકા માટે બે દિવસની સેન્સ પ્રક્રિયા પૂર્ણ થઈ ચૂકી છે. પ્રથમ દિવસે 2 એપ્રિલના રોજ 1200થી વધારે ઉમેદવારોએ દાવેદારી નોંધાવી હતી, જ્યારે બીજા દિવસે 3 એપ્રિલના રોજ પણ 1000થી વધારે દાવેદારો દ્વારા દાવેદારી નોંધાવવામાં આવી છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ અમદાવાદ મહાનગરપાલિકામાં લઘુમતી મતવિસ્તાર ગણાતા એવા જમાલપુર અને મકતમપુરા વોર્ડમાં દાવેદારો ઓછા આવ્યા હતા. કોંગ્રેસમાં ઉમેદવારો પસંદ કરવાની પ્રક્રિયા પૂર્ણ થઇ ગઇ છે. જે બેઠકો પર વિવાદ કે મડાગાંઠ છે તેવી બેઠકો પર પેનલ તૈયાર થઇ શકી નથી. આવી વિવાદાસ્પદ બેઠકો માટે આજે (4 એપ્રિલ) પ્રદેશ કક્ષાએ નિરીક્ષકોની હાજરીમાં બેઠકોનો દોર હાથ ધરાશે. આ બેઠકોમાં જે બેઠક પર એક સરખા સમીકરણો ધરાવતા મજબૂત દાવેદારો વચ્ચે સ્પર્ધા છે, તેવી બેઠકો પર નિર્ણય લેવાશે. શનિવારે હાથ ધરાનારી બેઠકોમાં સૌ પ્રથમ મહાનગર પાલિકાની કામગીરી હાથ ધરવામાં આવશે અને 5 એપ્રિલે ઉમેદવારો જાહેર કરાશે. રાજકોટમાં કોંગ્રેસે જૂના જોગીઓને મેદાને ઉતારવાનો નિર્ણય લીધો છે. જેમાં 20 જેટલા ઉમેદવારોને ટેલિફોનિક જાણ કરાઈ છે.

મહાનગરપાલિકાની બેઠકો માટે કોંગ્રેસનો માસ્ટર પ્લાન - વિવાદાસ્પદ બેઠકો પર આજે નિરીક્ષકોની હાજરીમાં આખરી મંથન 26 એપ્રિલે 15 મનપા સહિત...

અમદાવાદ મનપા ચૂંટણી પહેલા લાંભામાં ભડકો: "કોર્પોરેટરનો વિકાસ થયો, વોર્ડનો નહીં", સ્થાનિકોમાં ભારે રોષ!

પાંચ વર્ષમાં પાંચ વાર પણ મોઢું નથી બતાવ્યું - પાણીની ટાંકી, લાઈબ્રેરી અને સ્મશાન જેવી સુવિધાઓનો પણ અભાવ "વરસાદ પહેલા રોડ બને અને...

ગુજરાતમાં કુદરતનો બેવડો માર: સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી, 70 કિમીની ઝડપે ફૂંકાશે પવન!

રાજકોટ, જામનગર અને દ્વારકામાં હવામાન પલટાશે - અંબાલાલ પટેલની આગાહીથી ખેડૂતોમાં ચિંતાનો માહોલ બનાસકાંઠા અને સાબરકાંઠામાં પણ...